Skip to content
નિર્ગમન ૨૨:૨૫-૨૭

વ્યાજ અને ગીરવે અંગેના નિયમો

નિર્ગમન ૨૨:૨૫-૨૭
૨૫
તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.
૨૬
જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.
૨૭
કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options