Skip to content
નિર્ગમન ૨૨:૨૩-૨૪

નિર્ગમન ૨૨:૨૩-૨૪

૨૩
જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.
૨૪
પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options