Skip to content
નિર્ગમન ૨૨:૧૮-૨૦

નિર્ગમન ૨૨:૧૮-૨૦

૧૮
મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ.
૧૯
જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
૨૦
મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options