Skip to content
નિર્ગમન ૧૪:૫-૬

નિર્ગમન ૧૪:૫-૬

જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.”
એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options