Skip to content
નિર્ગમન ૧૨:૪૦-૪૧

નિર્ગમન ૧૨:૪૦-૪૧

૪૦
ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા.
૪૧
અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options