Skip to content
એફેસીઓને પત્ર ૫:૨૬-૨૭

એફેસીઓને પત્ર ૫:૨૬-૨૭

૨૬
એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે,
૨૭
અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options