Skip to content
સભાશિક્ષક ૧૦:૧-૩

મૂર્ખતા અને જ્ઞાનનું વજન

સભાશિક્ષક ૧૦:૧-૩
જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options