Skip to content
સભાશિક્ષક ૧:૧૭-૧૮

સભાશિક્ષક ૧:૧૭-૧૮

૧૭
પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
૧૮
કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options