Skip to content
સભાશિક્ષક ૧:૧૭-૧૮

સભાશિક્ષક ૧:૧૭-૧૮

૧૭
પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
૧૮
કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options