Skip to content
પુનર્નિયમ ૩૨:૧૯-૨૦

પુનર્નિયમ ૩૨:૧૯-૨૦

૧૯
આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
૨૦
તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options