Skip to content
પુનર્નિયમ ૨૭:૧૧-૧૩

પુનર્નિયમ ૨૭:૧૧-૧૩

૧૧
તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું,
૧૨
“યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.
૧૩
રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options