Skip to content
પુનર્નિયમ ૨૪:૬-૭

જીવન અને આજીવિકાનું રક્ષણ

પુનર્નિયમ ૨૪:૬-૭
કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options