Skip to content
પુનર્નિયમ ૨૪:૧૭-૧૮

પુનર્નિયમ ૨૪:૧૭-૧૮

૧૭
પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો.
૧૮
તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options