Skip to content
પુનર્નિયમ ૨૩:૧૫-૧૬

પુનર્નિયમ ૨૩:૧૫-૧૬

૧૫
જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો.
૧૬
તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options