Skip to content
પુનર્નિયમ ૨૩:૧૦-૧૧

પુનર્નિયમ ૨૩:૧૦-૧૧

૧૦
જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું.
૧૧
પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options