Skip to content
પુનર્નિયમ ૨૦:૧૦-૧૧

પુનર્નિયમ ૨૦:૧૦-૧૧

૧૦
જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો.
૧૧
અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options