Skip to content
દારિયેલ ૭:૧૫-૧૮

દાનિયેલ અર્થઘટન માંગે છે

દારિયેલ ૭:૧૫-૧૮
૧૫
હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો.
૧૬
ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે, આ બાબતનો અર્થ શો છે તે મને બતાવ.
૧૭
‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે.
૧૮
પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options