Skip to content
દારિયેલ ૨:૧૪-૧૫

દારિયેલ ૨:૧૪-૧૫

૧૪
આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
૧૫
દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options