Skip to content
દારિયેલ ૧:૧૫-૧૬

દારિયેલ ૧:૧૫-૧૬

૧૫
દસમા દિવસને અંતે જે જુવાનો રાજાની વાનગીઓ ખાતા હતા તેઓના કરતાં આ જુવાનો વધારે સુંદર તથા વધારે હૃષ્ટપૃષ્ટ દેખાયા.
૧૬
તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options