Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૯:૩૭-૩૮

પ્રેરિતોનાં ક્રત્યો ૯:૩૭-૩૮

૩૭
તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
૩૮
હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options