Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૦-૨૩

પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૦-૨૩

૨૦
પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
૨૧
આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
૨૨
માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
૨૩
કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options