Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨૦-૨૧

પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨૦-૨૧

૨૦
પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
૨૧
આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options