Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૮-૪૯

પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૮-૪૯

૪૮
તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
૪૯
‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options