Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૭:૧૫-૧૬

પ્રેરિતોનાં ક્રત્યો ૭:૧૫-૧૬

૧૫
યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા.
૧૬
તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, ને જે કબરસ્તાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options