Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૪-૩૫

પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૪-૩૫

૩૪
તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,
૩૫
વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options