Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૪:૧૧-૧૨

પ્રેરિતોનાં ક્રત્યો ૪:૧૧-૧૨

૧૧
જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૧૨
બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options