Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૯-૧૦

પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૯-૧૦

સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
૧૦
‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options