Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૪૨-૪૩

પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૪૨-૪૩

૪૨
ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
૪૩
પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options