Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૪૨-૪૩

પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૪૨-૪૩

૪૨
ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
૪૩
પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options