Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૩-૩૪

પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૩-૩૪

૩૩
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
૩૪
એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options