Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૩-૨૪

પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૩-૨૪

૨૩
પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
૨૪
અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options