Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૮-૯

પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૮-૯

બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.
આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options