Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૧-૩૨

પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૧-૩૨

૩૧
તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
૩૨
ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options