Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯-૩૦

પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯-૩૦

૨૯
હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;
૩૦
તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options