Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨:૪૬-૪૭

પ્રેરિતોનાં ક્રત્યો ૨:૪૬-૪૭

૪૬
તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.
૪૭
તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options