Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૩-૨૪

પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૩-૨૪

૨૩
ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા.
૨૪
ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યાં; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options