Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૮-૧૯

પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૮-૧૯

૧૮
વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
૧૯
ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options