Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૮-૧૯

પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૮-૧૯

૧૮
વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
૧૯
ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options