Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪-૫

પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪-૫

જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.
એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options