Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૧-૩

પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૧-૩

હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options