Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૯-૧૦

પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૯-૧૦

હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યા, તેવામાં આશરે બપોરના સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરની અગાશી પર ગયો.
૧૦
તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options