Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૪-૪૫

પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૪-૪૫

૪૪
પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
૪૫
ત્યારે બિનયહૂદીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની સાથે આવ્યા હતા તે સર્વ વિસ્મય પામ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options