Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨-૪૩

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨-૪૩

૪૨
તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે.
૪૩
તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options