Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૦-૪૧

પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૦-૪૧

૪૦
તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહિ,
૪૧
પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options