Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧:૪-૫

પ્રેરિતોનાં ક્રત્યો ૧:૪-૫

તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;
કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options