Zum Inhalt springen
2 પિતરનો પત્ર ૨:૭-૮

2 પિતરનો પત્ર ૨:૭-૮

અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options