Skip to content
2 કરિંથીઓને ૮:૨૦-૨૧

2 કરિંથીઓને ૮:૨૦-૨૧

૨૦
અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે.
૨૧
કેવળ પ્રભુની જ દ્રષ્ટિમાં નહિ, પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવા વિષે અમે કાળજી રાખીએ છીએ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options