Skip to content
2 કરિંથીઓને ૧૧:૧૪-૧૫

2 કરિંથીઓને ૧૧:૧૪-૧૫

૧૪
આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;
૧૫
તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options