تخطَّ إلى المحتوى
2 કાળવ્રત્તાંત ૨૯:૩૨-૩૩

2 કાળવ્રત્તાંત ૨૯:૩૨-૩૩

૩૨
જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.
૩૩
વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options