Skip to content
2 કાળવ્રત્તાંત ૨૮:૨૦-૨૧

2 કાળવ્રત્તાંત ૨૮:૨૦-૨૧

૨૦
આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.
૨૧
આહાઝે યહોવાહના સભાસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options