Skip to content
2 કાળવ્રત્તાંત ૨૪:૧૫-૧૬

2 કાળવ્રત્તાંત ૨૪:૧૫-૧૬

૧૫
યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો; જયારે તે મરણ પામ્યો, ત્યારે તે એકસો ત્રીસ વર્ષનો હતો.
૧૬
તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઈશ્વરના અને ઈશ્વરના ઘરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options