Skip to content
2 કાળવ્રત્તાંત ૧૬:૧૨-૧૩

2 કાળવ્રત્તાંત ૧૬:૧૨-૧૩

૧૨
તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં આસાના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
૧૩
આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options