Skip to content
1 થેસ્સલોનિકીઓને ૪:૫-૮

1 થેસ્સલોનિકીઓને ૪:૫-૮

પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options